Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલ કુંડમાં શ્રીગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા શહેરીજનોને અનુરોધ

Jamnagar City, Jamnagar | Aug 28, 2025
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ગણેશ ભક્તો દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના કરાઈ છે, અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલી છે.જેમાં વિશાલ હોટલ પાસે અને સરદાર રીવેરા સોસાયટી ખાતે કુંડ તૈયાર કરાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us