Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેક  પાણી છોડાતા તારાપુર અને ખંભાતના નદી કાંઠાના 13 ગામોને એલર્ટ કરાયા.

Tarapur, Anand | Sep 6, 2025
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો છે.તો બીજી તરફ 2 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસથી છોડવામાં આવેલા પાણીને કારણે તારાપુર તાલુકાના ૧૧ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા છે.જેમાં તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા ,ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us