Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: શહેરમાં માછીમારો પર કાળનો કોપ: ત્રણ બોટ સમુદ્ર ગળી ગયો, ધારાસભ્યએ મુખ્યમંત્રીને આપ્યો તાત્કાલ અહેવાલ

Jafrabad, Amreli | Aug 20, 2025
ધોધમાર વરસાદ અને તોફાની દરિયા વચ્ચે જાફરાબાદની બે તથા રાજપરાની એક બોટ ગઈકાલે ડૂબી ગઈ હતી. કુલ 28 માછીમારોમાંમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 માછીમારો હજી લાપતા છે. હાલ દરિયો ઉગ્ર હોવાથી શોધખોળ મુશ્કેલ બની રહી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઘટનાસ્થળે પહોંચી મુખ્યમંત્રીને પરિસ્થિતિની માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us