Download Now Banner

This browser does not support the video element.

નિષ્કલંક મહાદેવ ખાતે ચડાવવામાં આવતી ધજાનું રાજવી પરિવારના હસ્તે નીલમબાગ પેલેસ ખાતે પૂજન કરાયુ

Bhavnagar City, Bhavnagar | Aug 22, 2025
ભાવનગર શહેર નજીક આવેલા કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે. જે મેળાના એક દિવસ પૂર્વે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિલમબાગ ખાતે ધજાનું પૂજન કરી નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ચલાવવાની પરંપરા છેલ્લા 128 વર્ષથી ચાલી રહી છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા 129 માં વર્ષે શાસ્ત્રોક વિધિ સાથે ધજાનો પૂજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us