Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: રણછોડજી મંદિર વિસ્તારમાં ગણેશ આગમનના વરઘોડોને લઈને રસ્તા ઉપર ટ્રાફિકજામ, સંખ્યાબંધ લોકો વચ્ચે ક્રેન ઊંચી કરાઈ હતી

Petlad, Anand | Aug 23, 2025
પેટલાદ શહેરમાં શુક્રવારે આજના સમયે ગણેશ આગમનના વરઘોડો ને લઈને રણછોડજી મંદિર વિસ્તારમાં કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભરચક પબ્લિક ની વચ્ચે લાઈટ ઉંચી કરવા માટે જોખમી રીતે ક્રેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા બંને સાઇડે રસ્તો બંધ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us