Download Now Banner

This browser does not support the video element.

તળાજામાં બનેલી દુષ્કર્મની ઘટના મામલે એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે દુષ્કર્મની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા ખાતેમાં એક દુષ્કાળની ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર બનાવવામાં લેસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા કચેરી ખાતેથી સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us