Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: દેવરાજધામ ખાતે ભાદરવી સુદ નિમિત્તે પરંપરાગત મહા મેળો ભરાયો ભગવાન રામદેવજી ના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

Modasa, Aravallis | Aug 25, 2025
મોડાસા નજીક આવેલા દેવરાજધામ ખાતે આજરોજ ભાદરવી સુદ બીજ નિમિત્તે પરંપરાગત મહા મેળો ભરાતો હોય છે.અહીં ભગવાન રામદેવજી મહારાજના,સંતશ્રી દેવાયત પંડિતની જીવંત સમાધિના દર્શન અને દેવરાજધામ ના ગાદીપતિ મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુના આશીર્વાદ લેવા અને ધન્યતા અનુભવવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.ભક્તો ભજન,ભોજન અને ભંડારાનો લઈ ધન્યતા અનુભવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us