Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર શ્રીજીની આગમન યાત્રામાં નાચી રહેલા બાળકો પર ટેમ્પો ફરી વળતા એક બાળકીનું મોત થયું

Anklesvar, Bharuch | Aug 27, 2025
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવિણ રમાકાંત સિંગ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો.આગમન યાત્રા દરમિયાન પ્રવિણસિંગની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષય નવ્યાનું મોત નીપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us