Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: જિલ્લામાં પોલીસ અત્યાચાર બાદ યુવાનની આત્મહત્યા: AAP નેતા ઈસુદાન ગઢવીએ પરિવારની મુલાકાત લીધી.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
પોલીસની મારઝૂડથી દુઃખી યુવાને દવા પી, નિષ્પક્ષ SIT તપાસની માંગ: ઈસુદાન ગઢવી.એક પરિવારે પોલીસના કારણે દીકરો ગુમાવ્યો અને પોલીસ વિરુદ્ધ FIR લેવામાં આવતી નથી: ઈસુદાન ગઢવી.21 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારને ન્યાય મળવો જોઈએ: ઈસુદાન ગઢવીપોલીસી યુવાનો પર અત્યાચાર કરે છે તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઊંઘ કેવી રીતે આવે છે?: ઈસુદાન ગઢવી.આ વિગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us