Download Now Banner

This browser does not support the video element.

શહેરા: શહેરા થી વાઘજીપુર સુધીનો રસ્તો પહોળાઇ સાથે નવીન બનનાર હોવાથી R&B વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

Shehera, Panch Mahals | Aug 26, 2025
શહેરા થી વાઘજીપુર સુધીનો રસ્તો પહોળો કરવાની સાથે આગામી સમયમાં નવીન બનનાર હોવાથી આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા શહેરા થી વાઘજીપુર તરફના રસ્તા ઉપર દબાણકારોએ જે દબાણો કર્યા છે તે દબાણો દૂર કરી રસ્તાની જમીનને ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,જેને લઈને મંગળવારના રોજ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ટીમને સાથે રાખી આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા શહેરા નગરમાં આવેલ વાઘજીપુર ચોકડીથી દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us