Download Now Banner

This browser does not support the video element.

સિહોર: શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજાની લટાર. થોરાળી ગામે રાત્રિના સમયે બે વનરાજા કેમેરામાં કેદ

Sihor, Bhavnagar | Sep 18, 2025
શિહોર તાલુકાના વરલ નજીક થોરાળી ગામમાં ગઈ રાત્રે સિંહો નીકળ્યા હતા વરલ ગામે પણ વારંવાર ગામની નજીક આવી જાય છે હમણાં થોડા દિવસ પહેલા સાત આઠ મરણ કરેલ જોકે બે ત્રણ દિવસે સિહો મારણ કરે છે હાલમાં ખેડૂતો રાત્રે વાડીએ જઈ શકતા નથી ખેડૂતોનો એક જ પ્રશ્ન છે દિવસે વીજળી આપે અનેકવાર રજૂઆત કરવા છતાં દિવસે વીજળી આપતા નથી સિંહોના આટા ફેરા વચ્ચે બીકના માયરા ખેડૂતો વાડીએ રહી શકતા નથી રાત્રે કેવી રીતે પાણી વાળી શકે હાલમાં વરસાદ નથી એટલે ખેડૂતોને પાણી પાવું પડે
Read More News
T & CPrivacy PolicyContact Us