Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: પોલીસ મથક પાસે ગાયત્રી મંદિરના પટાંગણમાં ગણપતિ આયોજકો અને ડીજે સંચાલકો સાથે વિસર્જનને લઇ પોલીસની બેઠક યોજાઈ

Dharampur, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 1 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ ધરમપુર પોલીસ મથક નજીક આવેલા ગાયત્રી મંદિરના પાટનગરમાં આજરોજ શરૂ થનાર ગૌરી વિસર્જન ને લઇ આયોજન કરતા અને ડીજે સંચાલકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે સંચાલકોને વિવિધ મુદ્દે પોલીસ અધિકારી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us