ગુરૂવારના 1 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ ધરમપુર પોલીસ મથક નજીક આવેલા ગાયત્રી મંદિરના પાટનગરમાં આજરોજ શરૂ થનાર ગૌરી વિસર્જન ને લઇ આયોજન કરતા અને ડીજે સંચાલકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજે સંચાલકોને વિવિધ મુદ્દે પોલીસ અધિકારી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.