Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: પૌરાણિક પાર્શ્વનાથ જૈન દેરાસર કલ્યાણકારી અને રક્ષક તરીકેનો ઐતિહાસિક મહત્વ ધરાવે છે:દેરાસરના પૂજારીએ આપી પ્રતિક્રિયા.

Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
નાના પોશીનામાં પાશ્વનાથ જૈન દેરાસર આવેલું છે જે 23 માં તીર્થંકરશ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે.ત્યારે મોટી સંખ્યામાં અહિયાં જૈનો ઉપરાંત પ્રવાસીઓ દર્શન માટે આવે છે.સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના નાના પોશીના ગામમાં આવેલું પાર્શ્વનાથ જૈન દેરાસર ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વ ધરાવે છે.આ દેરાસર જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે.પાર્શ્વનાથ ભગવાનને "કલ્યાણકારી" અને "રક્ષક" માનવામાં આવે છે.અહીં આવતા શ્રદ્ધાળુઓન
Read More News
T & CPrivacy PolicyContact Us