Download Now Banner

This browser does not support the video element.

જામનગર: ધુંવાવના રામભકતે ઓપરેશન સિંદુરને બિરદાવવા કરી સાયકલ યાત્રા, યાત્રા પૂર્ણ કરતા સન્માન સમારોહ યોજાયો

Jamnagar, Jamnagar | Aug 30, 2025
જામનગર જિલ્લાનાં ધુંવાવ ગામે રહેતા પરસોતમભાઇ સુરજણભાઇ બાવરી એ ગુરૂપુર્ણિમાના દિવસથી ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવા સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. જામનગરથી અયોઘ્યા સુધી તેમજ અયોઘ્યાથી દ્વારકા ત્યારબાદ દ્વારકાથી ફરી જામનગરથી વિશાળ સાયકલયાત્રા કરી હતી. રામભકત પરસોતમભાઇ દ્વારા ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવા માટે મનોમન સંકલ્પ કરી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us