Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર શહેર: રજવાડું ધ વિલેજ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી મુવીના કલાકારોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી
Jamnagar City, Jamnagar | Sep 25, 2025
જામનગરના હાઈવે પર આવેલ રજવાડું વિલેજમાં રાસલીલા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલ રાત્રે ગુજરાતી મુવી ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ખેલૈયા સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!