Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી ગયેલા પિતા અને બે પુત્રોની જલારામ પાર્કમાંથી અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર ગમગીન બન્યો

Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગરમાંક ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી ગયેલ પિતા અને બે બાળકો સહીત ત્રણેયની અંતિમયાત્રા નીકળી. પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યની અંતિમયાત્રા નીકળતા ભાવુક દ્રશ્યો સર્જાયા. શહેરના જલારામ પાર્ક વિસ્તારમાંથી અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર ગમગીન બન્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us