Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: નીલ સીટી ક્લબ આયોજિત રાસ મહોત્સવમાં થયેલ બબાલ મામલે બજરંગ દળે નિવેદન આપ્યું

Rajkot South, Rajkot | Sep 27, 2025
ગઈકાલે રાત્રે નીલસીટી ક્લબ આયોજિત રાસ મહોત્સવમાં થયેલ બબાલ મામલે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ બજરંગ દળના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ ભાઈએ આપેલ દરેક ધમકીનો જવાબ તેઓ આપી શકે છે. સ્થળ અને સમય ઇન્દ્રનીલભાઈ નક્કી કરશે ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી જશે.
Read More News
T & CPrivacy PolicyContact Us