Download Now Banner

This browser does not support the video element.

ભાવનગર: અકવાડા ખાતે આવેલી ચંદ્રોદય પાર્ક નજીક બિસ્માર રોડને લીધે અકસ્માતે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

Bhavnagar, Bhavnagar | Aug 28, 2025
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અકવાડા વિસ્તારમાં આવેલા ચંદ્રોદય પાર્ક 2 નજીક રોડ અત્યંત બિસ્માર હાલતે બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. જે બિસ્માર રોડને લીધે અવાર નવાર અકસ્માતની ઘટના બને છે. ત્યારે અહીંયાથી પસાર થઇ રહેલા બાઈક ચાલક સહિતનાને બિસ્માર રોડના લીધે અકસ્માતે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us