Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન ના વધાર્યા, હવે 22મી સપ્ટેમ્બરે રેગ્યુલર જામીન પર સુનાવણી

Vejalpur, Ahmedabad | Sep 3, 2025
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર 3 સપ્ટેમ્બરે 12.30 કલાકની આસપાસ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જોધપુર હાઇકોર્ટે મેરિટ પર આસારામના હંગામી જામીન લંબાવ્યા નથી. જો તમે જોધપુર હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હોય તો એના ચુકાદાની રાહ જુઓ..
Read More News
T & CPrivacy PolicyContact Us