Download Now Banner

This browser does not support the video element.

ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં યોજાતા મેળાને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખના હસ્તે ખુલ્લો મુકાયો,પ્રતિક્રિયા

Veraval City, Gir Somnath | Aug 21, 2025
ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં પ્રતિ વર્ષ ખારવા સમાજ દ્વારા પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવે છે.આજરોજ આ મેળાને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો.સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ આપી સમગ્ર વિગતો
Read More News
T & CPrivacy PolicyContact Us