Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: સુપ્રસિદ્ધ માઇ મંદિર ખાતે પરંપરાગત નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માઇ પીઠાધેશ્વર હરેન્દ્ર મહારાજે આપી માહિતી

Nadiad City, Kheda | Sep 22, 2025
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ માય મંદિર ખાતે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વર્ષો જૂની પ્રણાલી મુજબ માતાજીનું અનુષ્ઠાન કરાશે. ચાચર ચોકમાં પરંપરાગત ગરબા કરવામાં આવશે. ક્યારે આ બાબતે માઈ પીઠાધીશ્વર હરેન્દ્ર મહારાજે મીડિયાની વધુ માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us