Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઓલ ખાતે રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો

Wadhwan, Surendranagar | Oct 8, 2025
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો જેમાં રોજગાર એનાયત પત્ર પ્રોવિઝનલ ઓફ લેટર અને આઈ.ટી.આઈ ના અપગ્રેડેશન માટેના એમ યુ કરવામાં આવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us