Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરનારા સામે ફરિયાદ નોંધાશે, જિલ્લા પોલીસ વડાએ આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 9, 2025
હિંમતનગર શહેરમાં ગઈકાલે નિવૃત્ત આવી જવાનું ની રેલી નીકળી હતી અને બાદમાં મોતીપુરા વિસ્તારમાં કેટલાક શખ્સોએ પોલીસ ચોકીના કા ફોડ્યા હતા ખુરશીઓ તોડી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે સોમવારે રાત્રે 11:00 કલાકે આ લોકો સામે ફરિયાદ કરવા અંગે નિવેદન આપ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us