Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: લાલ બંગલા વીજ કચેરી ખાતે 3 ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

Jamnagar City, Jamnagar | Sep 26, 2025
જામનગર પંથકના ખેડૂતો વીજ પ્રશ્ને PGVCL કચેરીએ પહોંચ્યા. ગ્રામ્ય પંથકમાં ખેતીમાં વીજ પૂરવઠો પૂરતો ન મળતા ખેડૂતો પહોંચ્યા PGVCL કચેરીએ.જામનગર પંથકના વાવ બેરાજા, મસીતીયા અને ચાંપા બેરાજા ગામના ખેડૂતો વીજ પ્રશ્ને થયા પરેશાન.
Read More News
T & CPrivacy PolicyContact Us