Download Now Banner

This browser does not support the video element.

કાલાવાડ: આઈટીઆઈ પાસે ઝૂંપડામાં એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત થયું

Kalavad, Jamnagar | Sep 24, 2025
જામનગરના કાલાવડમાં આઈટીઆઈ પાસે એક યુવકે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે, ઝૂંપડામાં યુવકે કળાફાંસો ખાઈ લેતા સારવારમાં ખસેડાયો હતો, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
Read More News
T & CPrivacy PolicyContact Us