Download Now Banner

This browser does not support the video element.

આણંદ: ઓડના લાખિયો પીપળો વિસ્તારમાં મંદિરે સ્પીકર વગાડવાથી બાબતે થયેલી માથાકૂટમાં ફરિયાદ નોંધાઈ

Anand, Anand | Sep 24, 2025
ઓડમા મેલડી માતા મંદિરે જોર જોરથી સ્પીકરો વગાડવા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવવા અંગે ખંભોળજ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us