Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદમાં થયેલ હત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરાયું

Jamnagar City, Jamnagar | Sep 2, 2025
જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રવિવારે બનેલી હત્યાની ગંભીર ઘટનામાં જામનગર શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ વિગતવાર રીકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમ્યાન સમગ્ર ઘટનાક્રમની કડીવાર પુનઃરચના કરવામાં આવી હતી તેમજ હત્યામાં વપરાયેલા હથિયાર કબજે લેવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us