Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: જિલ્લામાં મગફળીના પાકમાં હાલમાં કોઈપણ દવા ન છંટકાવ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ કરી અપીલ

Himatnagar, Sabar Kantha | Sep 9, 2025
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે કેટલાક ખેતરોમાં ફૂગ પણ જોવા મળી છે ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી બીજે જોશી એ આજે ત્રણ કલાકે પ્રતિક્રિયા આપી હતી અને મગફળીમાં કોઈપણ જાતની દવા ન નાખવા અપીલ કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us