Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: વિમલનાથ જૈન સંઘ માં જૈન મુનિ વિશવેન્દ્ર વિજયજી મહારાજ ની અનુમોદના અર્થે વરઘોડો તથા કાર્યક્રમ યોજાયો

Vadodara, Vadodara | Sep 13, 2025
વિમલનાથ જૈન સંઘ માં જૈન મુનિ વિશવેન્દ્ર વિજયજી મહારાજ ની અનુમોદના અર્થે વરઘોડો તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ નું સામૈયું યોજાયું: વિશવેન્દ્ર વિજયજી મહારાજ ને તપોવીર નું બિરુદ અપાયું:જૈન દર્શનમાં આત્માએ બાંધેલા ચીકણાં અને ઘાતી કર્મો ના નાશ માટે તપ ધર્મ નો મહિમા બતાવ્યો છે એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us