Download Now Banner

This browser does not support the video element.

વડગામ: થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું

Vadgam, Banas Kantha | Sep 2, 2025
વડગામના થુર કરનાળા પાટિયા પાસે કદમ સેવા સમિતિ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેમનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા પાંચ વર્ષથી કેમ્પમાં ભોજન તેમજ મેડિકલ અને આરામ કરવાની સુવિધાઓ કરવામાં આવી છે ત્યારે આજરોજ કદમ સેવા સમિતિ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us