Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: મહંત સ્વામીની હિંમતનગરમાંથી વિદાય, એક ઝલક માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા

Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
હિંમતનગર કાકરોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ભક્તો તેમની એક દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા દરેક આપ હરિભક્તોએ દરેક ભક્તોએ મહંત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તેમને ભાવભીની વિદાય આપી હતી બાદમાં મહંત સ્વામી મહારાજ અને સેવક સંતો મહેસાણા જવા રવાના થયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us