Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડા અભ્યારણ્ય માં આવેલ માલબાર ગામે દીપડાએ બકરાનો શિકાર કર્યો,ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

Jambughoda, Panch Mahals | Aug 26, 2025
જાંબુઘોડા અભ્યારણ્યની નજીક આવેલા માલબાર ગામમાં વન્યજીવો અને માનવીય વસાહતો વચ્ચેના સંઘર્ષની વધુ એક ઘટના સામે આવી છે. ગામના ખેડૂત પરિવારના સવજીભાઈ રાઠવાના ઘરે તા.25 ઓગસ્ટ સોમવારના રોજ વહેલી સવારે એક દીપડાએ હુમલો કરી બકરાનો શિકાર કર્યો હતો જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેની માહિતી તા.25 ઓગસ્ટ સોમવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us