Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: સ્વામિનારાયણ ચોકમાં બે દિવસથી ઉભરાઈ રહેલ ગટરનું ગંદુ પાણી, પ્રજાનો તંત્રને સવાલ સફાઈ ક્યારે ? # jansamsya

Rajkot, Rajkot | Sep 10, 2025
સ્વામિનારાયણ ચોકમાં બે દિવસથી ગટર ઉભરાવાને કારણે આસપાસમાં ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. જેને લઈને વિસ્તારવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું છે અને અહીંના વિસ્તારવાસીઓની આ સમસ્યા તાકીદે હલ કરવા માગણી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us