Download Now Banner

This browser does not support the video element.

અમીરગઢ: રામપુરા વડલાનો મુખ્ય ઘરનાળુ વરસાદના કારણે ધોવાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

Amirgadh, Banas Kantha | Aug 25, 2025
અમીરગઢના રામપુરા વડલાનો મુખ્ય ઘરનાળુ વરસાદના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે રામપુરા વડલા બાજુમાં નવીન બ્રિજ નું કામ શરૂ કરાતા બાજુમાં અવરજવર કરવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ ભારે વરસાદના કારણે સર્વિસ રોડ તૂટી જતા આસપાસના ગામ લોકોને પાલનપુર કે અમીરગઢ જવા લાંબો ફેરો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ ઘરનાળાનો જલ્દી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us