Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી એક કિશોર તણાય ગયો હતો.

Anklesvar, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં ગતરોજ સાંજે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો.અન્ય યુવાનોએ બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને સુમિતની શોધખોળ શરૂ કરી છે.લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષમણ નગરના સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકેની થઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us