Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસમાં અમરેલી સિંધી સમાજની ઉગ્ર વિરોધની ગુંજ,નયન સંતાનીને ન્યાય અપાવવા આવેદનપત્ર રજૂ

Amreli City, Amreli | Aug 25, 2025
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્કૂલ વિદ્યાર્થી નયન ગિરીશકુમાર સંતાનીની હત્યા કેસમાં અમરેલી સિંધી સમાજ તથા હિંદુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.સિંધી સમાજે જણાવ્યું કે નયનની હત્યા નિર્મમ ઘટના છે. પરિવારને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે કલેક્ટરને લેખિત આવેદન આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us