Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર AAP નેતા ઈસુદાન ગઢવીના પ્રહારો, અમેરિકાએ ભારતની નિકાસ પર 50% ટેરિફને લઈ નિવેદન

Ahmadabad City, Ahmedabad | Aug 27, 2025
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બુધવારે 11 કલાકે નિવેદન આપતા કહ્યું કે, આઝાદી બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકાએ ભારતની નિકાસ પર 50% ટેરિફ લાદ્યો છે. આ નિર્ણયથી ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલ જેવા અનેક ભારતીય ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે તથા ગુજરાતને પણ બહુ મોટો ફટકો પડ્યો છે..
Read More News
T & CPrivacy PolicyContact Us