Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: “વિકાસમાં અમે બલિદાન ન બનીએ”: સાવરકુંડલામાં વેપારીઓનો તંત્ર સામે સૂત્રોચ્ચાર, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

Savar Kundla, Amreli | Sep 6, 2025
સાવરકુંડલા નજીક ગિરધર વાવ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજના કારણે 100થી વધુ વેપારીઓના રોજગાર બંધ થઈ ગયા છે. રોડ બંધ કરી ખાડા ખોદી નાખાતા દુકાનો અને કારખાનાઓ સુધી પહોંચવાનો રસ્તો જ કાપી દેવાયો છે. ત્રણ મહિનાથી બેરોજગાર બનેલા વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજુઆત કરી સર્વિસ રોડની માંગણી કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us