Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: નેશનલ હાઇવે બિસ્માર બનતા વાહનોને નુકસાન થવા અંગે રાયગઢના અગ્રણીએ પ્રતિક્રિયા આપી

Himatnagar, Sabar Kantha | Aug 27, 2025
હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 48 પર ઠેર ઠેર ખાબડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે એક તરફ ટોલટેક્સ સુગરાવાય છે સામે વાહન ચાલકોને સગવડ મળતી નથી જે બાબતે રાયગઢના અગ્રણી કંદર્ક ગોસ્વામી એ બે કલાકે પ્રતિક્રિયા આપી
Read More News
T & CPrivacy PolicyContact Us