Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: શહેર અને આજુબાજુના વિસ્તારની નાની મોટી મૂર્તિ કુત્રિમ તળાવ ખાતે 100થી વઘુ મૂર્તિનું વિસર્જન કર્યું

Nandod, Narmada | Sep 2, 2025
રાજપીપળા સરકારી ઓવારા કરજણ નદી પાસે એક વિશાળ મોટું કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં આજથી નાની મૂર્તિનું પણ વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે અને જે મોટી મૂર્તિ છે તેનું પણ ત્યાં જ વિસર્જન કરવામાં આવશે. કરજણ નદી સરકારી ઓવારા ખાતે વિસર્જન કરતી સમયે એક યુવાન ડૂબી જતા તંત્ર દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો હોય તેમ કહી શકાય.
Read More News
T & CPrivacy PolicyContact Us