Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: સરદાર ચોકડી થી ડુગરવાડાના બિસ્માર રોડ બાબતે AAP ના જિલ્લા માઇનોરિટી પ્રમુખે કાયૅપાલક ઇજનેરને પત્ર લખ્યો.

Modasa, Aravallis | Aug 21, 2025
મોડાસા શહેરની સરદાર ચોકડી થી ડુગરવાડા સુધીના બિસ્માર રોડ બાબતે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના માઇનોરિટી પ્રમુખ ઉસ્માન લાલાએ અરવલ્લી જિલ્લા કાયૅ પાલક ઇજનેરને પત્ર લખી રોડનું જરૂરી સમારકામ કરવાની માંગ કરી હોવાના નિવેદનનો વિડીયો સામે આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us