Download Now Banner

This browser does not support the video element.

બોરસદ: સંતોકપુરા પાસે મેલડી માતા મંદિર નજીક થયેલા અકસ્માતમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ,એકનું મોત થયું હતું

Borsad, Anand | Sep 8, 2025
બોરસદ તાલુકાના સંતોકપુરા નજીક રસ્તા ઉપર મેલડી માતા મંદિર નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us