Download Now Banner

This browser does not support the video element.

સાસરીયા પક્ષના ત્રાસથી સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આધેડનો આત્મહત્યાનો પ્રયાસ, સારવાર અર્થે ખસેડાયા અમરેલી

Amreli City, Amreli | Sep 1, 2025
અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર સાસરીયા પક્ષના ત્રાસથી શામજીભાઈ પુંજેરાએ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયા છે.હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us