Download Now Banner

This browser does not support the video element.

જાંબુઘોડા: જાંબુઘોડામાં 50 ઉપરાંત વિઘ્નહર્તા ગણેશજી ની મુર્તિઓનું કડાડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું

Jambughoda, Panch Mahals | Sep 6, 2025
જાંબુઘોડા તાલુકાના 50 ઉપરાંત વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનુ જાંબુઘોડા નગર તેમજ ગામોના મંડળોના ગણેશ ભક્તો દ્વારા પંડાલોમાં દશ દિવસ સુધી ગણેશજીની પુજા અર્ચના કરી આતિથ્ય માની આજે શનિવારના રોજ દિવસે બપોર થીજ વિધ્નહર્તા શ્રી ગણેશજી ની પંડાલોમાથી પ્રતિમાઓ ની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમા આ ગણેશ વિસર્જન યાત્રા માં જાંબુધોડા નગર તેમજ આજુ બાજુના 50 ઉપરાંત ગણેશજી ની નાની મોટી પ્રતિમાઓ સાથે ગણેશ મંડળો જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us