Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા કૃતિમ તળાવમાં અધૂરી વિસર્જન થયેલી પ્રતિમાને નગરપાલિકા ભાજપ સંયુક્ત ટીમ દ્વારા યોગ્ય રીતે વિસર્જન કર્યું.

Nandod, Narmada | Sep 8, 2025
રાજપીપળાના તળાવમાં જોવા મળેલ અધૂરી વિસર્જીત થયેલી ગણેશજીની મૂર્તિઓ શ્રદ્ધાળુઓ માટે ચિંતાનો વિષય હતો. લોકોની ધાર્મિક લાગણીઓને માન આપી રાજપીપળા ભાજપ ના કાયકર્તા અને રાજપીપળા નગરપાલિકાની સંયુક્ત ટીમે આ મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us