શિહોરના વરલ ખાતે આવેલા તળાવની અંદર મિત્રો નાહવા જાતા હતા તે દરમિયાન એક યુવક છે જે ડૂબ્યો છે જેની જાણ તંત્રને કરતા તંત્ર દ્વારા લાપરવાહી સામે આવી બે કલાક સુધી તંત્ર પહોંચ્યું નહીં જોકે ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દિવ્યશ સોલંકીના વાત કરતા તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ તબક્કે શોધખોળ ચાલુ