Download Now Banner

This browser does not support the video element.

આણંદ: આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદના મોગર સ્થિત શંકરા આંખની હોસ્પિટલમાં ત્રિનેત્ર રેટિના કેમેરાનું ઉદ્ઘાટન કરાયું

Anand, Anand | Aug 28, 2025
શ્રી મિતેશભાઈ પટેલે શંકરા આંખ હોસ્પિટલ આણંદ ખાતે શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે લાવવામાં આવેલ અધ્યતન મશીન ના માધ્યમથી અહીંયા આવતા દર્દીઓને જરૂરથી ફાયદો થશે તેમ જણાવી શંકરા આઈ હોસ્પિટલ આણંદ જિલ્લામાં છેવાડાના ગામો સુધી આંખની તપાસ માટેના કેમ્પ યોજાય અને આ મશીનના માધ્યમથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us