Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: કટારીયા ચોકડી પાસે આવેલા આવાસની 68 દુકાનોની હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં હરાજી કરવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ

Rajkot, Rajkot | Aug 8, 2025
આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રંગોળી પાર્કના પ્રમુખ ભીખાલાલ સહાયતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કટારીયા ચોકડી પાસે આવેલ રંગોલી પાર્કમાં માત્ર રહેવાસીઓ માટે જ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં અહીં 68 દુકાનો બનાવી તેની હરાજી કરવાનો નિર્ણય લેવાતા રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઈને આ અંગે પીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us