Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલાના ધર્મજાગરણ સમિતિ દ્વારા ભવ્ય આયોજન : માયાભાઈ આહીરે ભક્તોને સંસ્કૃતિ જાળવવા આહ્વાન કર્યું

Savar Kundla, Amreli | Aug 26, 2025
સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા દર વર્ષે યોજાતી અલખ યાત્રા આ વખતે પણ ભવ્ય રીતે યોજાઈ રહી છે. સાવરકુંડલા થી સતાધાર સુધી નીકળતી આ યાત્રામાં હજારો ભક્તો તથા હજારથી વધુ વાહનચાલકો ભાગ લે છે. પ્રસંગે ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાની વાણી દ્વારા ભક્તોને આજે ૧ કલામે પ્રેરણા આપતો વિડીઓ શેર પણ થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us