Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: પીએમ નરેન્દ્ર મોદીની સભામાં સુરેન્દ્રનગરની 30 બસ ફાળવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી

Wadhwan, Surendranagar | Aug 27, 2025
અમદાવાદ નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવા સુરેન્દ્રનગર જિલ્લામાંથી 30 જેટલી એસટી બસ તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી જેને લઇ મુસાફરો અને દૈનિક અપ ડાઉન કરતા મુસાફરોને ભારે અલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મુસાફરોને ભારે અલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us